Pradhan Mantri Kisan Sanman Nidhi is an activity of the Legislature of India where all ranchers will get a base pay of Rs 6,000 for each annum. The activity was declared by Piyush Goyal during India’s Worldwide Association Financial plan on February 1, 2019. The plan will cost ₹ 75,000 crore every year and will be actualized from December 2018 has been announced by the Government of India as a 100% Central Assistance Scheme to help farming families as part of increasing the income of farmers.
Rs.5000 per annum will be available to the farmer family through Direct Benefit Transfer. Which will be paid in three equal installments at intervals of four months. The first installment will be from december 2018 to 31/06/2018. The second installment will then be paid every four months.
The accompanying classes of beneificiaries of higher financial status will not be elligible for advantage under the plan.
1 All Institutional Land holders.
2 Rancher families which have a place with at least one of the accompanying classes:.
I) Previous and present holders of sacred posts
ii) Previous and present Pastors/State Priests and previous/present Individuals from LokSabha/RajyaSabha/State Authoritative Gatherings/State Administrative Councils,former and present Civic chairmen of City Enterprises, previous and present Administrators of Locale Panchayats.
The College of California Leading group of Officials has delegated Michael V. Drake, M.D., as the 21st leader of UC’s widely acclaimed arrangement of 10 grounds, five clinical focuses, three broadly partnered labs, in excess of 280,000 understudies and 230,000 personnel and staff.
Drake has a long and recognized vocation in advanced education, most as of late as leader of The Ohio State College (OSU) from 2014 until this previous week. Preceding his six years at OSU, his whole scholastic vocation has been at UC, including as chancellor of UC Irvine for a long time from 2005 to 2014 and as the systemwide VP for wellbeing issues from 2000 to 2005.r.
PM kisan 14th Installment: ખેડૂતો એટલે અન્નદાતા કહેવાય છે.જેના કારણે માનવ જીવન ટકી રહ્યું છે. સરકાર ખેડૂતો માટે ઘણી યોજનાઓ અમલ મા મૂકે છે અને તેના થી દેશ નાં કિસાનો ને ખુબજ લાભ મળે છે. અને તેઓ આર્થિક અને સામાજિક અને તમામ ક્ષેત્રે તેમનો વિકાસ થાય છે. આજે આપડે આવી જ એક યોજના “PM kisan 14th Installment How to Check 2023” એટલે કે ખેડૂતો પીએમ કિસાન યોજના મા તેઓ નો 14મો હપ્તો કઈ રીતે ચેક કરી શકશે તેની માહિતી મેળવવાના છીએ.આ યોજના હેઠળ સરકાર ટૂંક સમયમાં 14માં હપ્તાની રકમ આપવા જઈ રહી છે.
PM kisan 14th Installment 2023
- યોજના નું નામ પ્રધાનમંત્રી કિસાન યોજના 2023
- સહાય 2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે
- રાજ્ય દેશ નાં તમામ રાજ્યો
- લાભાર્થી દેશ નાં ખેડૂતો
- કેટલામો હપ્તો 14મોં હપ્તો
PM Kisan Yojna 14 મોં હપ્તો જમા
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM kisan 14th Installment 2023) દ્વારા કરોડો ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. દર ચાર મહિને ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયા મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 14 હપ્તા ટ્રાન્સફર થઇ ચુક્યા છે, જ્યારે 14મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. PM kisan 14th Installment, હવે આ હપ્તાને લઈને મોટા અપડેટ સામે આવી રહ્યા છે.

- લિસ્ટ માં નામ છે કે નહિ અહીંથી જુઓસૌ પ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.
- અહીં ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો અને આમ કરવાથી એક નવું પેજ ખુલશે.
- અહીં PMKSNY લાભાર્થી યાદીનો વિકલ્પ પસંદ કરો અને હવે ફોર્મ ખુલશે. આમાં પહેલા રાજ્યનું નામ, પછી જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો.
- વિનંતી કરેલી બધી માહિતી ભર્યા પછી, ગેટ રિપોર્ટ પર ક્લિક કરો અને આમ કર્યા પછી, તમારા ગામના પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની સૂચિ તમારી સામે ખુલશે.
- આ યાદી જોઈને તમે જાણી શકશો કે તમારું નામ લાભાર્થી ખેડૂતોમાં છે કે નહીં.
PM KISAN 14 મા હપ્તાનુ સ્ટેટસ ચેક કરો
- 14મોં હપ્તાનુ સ્ટેટસ આવી રીતે ચેક કરી શકાય છે.સ્ટેપ 1: સૌ પ્રથમ pmkisan.gov.in વેબસાઈટની મુલાકાત લો.
- સ્ટેપ 2: ત્યારબાદ હોમપેજ પર ‘farmers corner’માં આપવામાં આવેલ ‘બેનેફિશિયરી સ્ટેટસ’ પર ક્લિક કરો.
- સ્ટેપ 3: ત્યારબાદ રજિસ્ટર કરવામાં આવેલ આધાર નંબર અથવા બેન્ક એકાઉન્ટ નંબર દાખલ કરો.
- સ્ટેપ 4: ત્યારબાદ ‘Get Data’ પર ક્લિક કરો.
- સ્ટેપ 5: હવે તમને સ્ક્રીન પર તમારા ખાતામા જમા થયેલા હપ્તાનુ સ્ટેટસ જોવા મળશે.
- જે ખેડૂતોએ હજુ સુધી eKYCની પ્રોસેસ પૂર્ણ કરી નથી, તેમને 14મો હપ્તો નહીં મળે.
PM KISAN KYC ઓનલાઈન અપડેટ કેવી રીતે કરવું?
- PM કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ફરજિયાત આધાર KYC કરવું પડે છે. કેવી રીતે આધાર KYC કરવું તેની માહિતી અહીં આપી છે. જે લાભાર્થીએ KYC નહિ કર્યું હોય તેને 14મોં હપ્તો નહિ મળે, તેની નોંધ લેવીસ્ટેપ 1: PM કિસાનની ઓફીસીયલ વેબસાઈટની મુલાકાત લો અને KYC ઓપ્શન પર ક્લિક કરો.
- સ્ટેપ 2: હવે આધાર કાર્ડ નંબર એન્ટર કરો, કેપ્ચા કોડ અને આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક કરવામાં આવ્યો છે, તે એન્ટર કરો.
- સ્ટેપ 3: OTP પ્રાપ્ત થયા બાદ તે એન્ટર કરો. ત્યારબાદ KYC વેરિફિકેશન સરળતાથી પૂર્ણ થઈ જશે.
- ખાસ નોંધ: તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ હોવા જરૂરી છે. જો આધાર કાર્ડ માં મોબાઈલ નંબર અપડેટ નહિ હોય તો તમારા નંબર પાર ઓટીપી (OTP) નહિ આવે.
PM કિસાન યોજનાની વેબસાઈટ અહીં ક્લિક કરો
વારંવાર પુછાતા પ્રશ્નો FAQs
PM કિસાન યોજના PM kisan 14th Installment માં કેટલા રૂપિયા નો હપ્તો આપવામાં આવે છે ?
આ યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂતો ને દર ત્રણ મહિને 2,000/- રૂપિયા નો હપ્તો આપવામાં આવે છે.
PM કિસાન યોજના માં e-KYC એટલે શું થાય ?
PM કિસાન યોજના e-KYC એટલે કે લાભાર્થી નું આધારકાર્ડ વેરિફાઈ કરવું.
PM કિસાન યોજનાની તમામ માહિતી અને તમામ હપ્તા નાં Status જોવા માટે કઈ વેબસાઈટ છે ?
આ યોજના માટે ની તમામ માહિતી માટે www.pmkisan.gov.in પર જઈને તમામ માહિતી મેળવી શકો છો.
– કેવાઈસી કરવા અહી ક્લિક કરો
Direct eKYC Link
Check Village List
Check Payment Status